01. 'વિશ્વ ક્ષય રોગ દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?02. 3 એપ્રિલ 2022ના રોજ યોજાયેલી ભારત-ફ્રેન્ચ દ્વિપક્ષીય નૌસેના અભ્યાસનું નામ શું છે ?03. તાજેતરમાં પદ્મ વિભૂષણથી સન્માનિત પ્રભા અત્રે કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ?
04. ‘નદીની રેતમાં રમતું નગર મળે ના મળે’ ના લેખક કોણ છે ?05. ગાંધીજીની 'સત્યના પ્રયોગો' આત્મકથા સૌપ્રથમ કયા સામાયિકમાં પ્રગટ થઈ હતી ?06. કઈ સંસ્થા ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ ઈન્ડેક્સ બહાર પાડે છે ?07. ભારતીય નૌકાદળની સિંધુઘોષ-વર્ગની સબમરીન કઈ છે ?
08. 'તમે ભલે દૂબળાં હો, પરંતુ કાળજુ વાઘ અને સિંહનું રાખો' આ વિધાન કયા મહાપુરુષે કહ્યું હતું ?09. ગુજરાતી સાહિત્યમાં પ્રથમ નવલકથા લખનાર લેખકનું નામ શું છે ?10. પીએમ કિસાન યોજના ક્યારે શરૂ થઈ ?
11. પ્રાચીન ભારતની વિક્રમશીલા વિદ્યાપીઠ ભારતના હાલના કયા રાજ્યમાં આવેલી હતી ?12. ઉત્તરાયણનો તહેવાર કયા દિવસે ઉજવવામાં આવે છે ?13. ગુજરાતમાં 'મીરાંદાતાર'ની દરગાહ ક્યાં આવેલી છે ?
14. મધ્યપ્રદેશના કયા જિલ્લામાં ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે ?15. પંડિત જસરાજ નીચેનામાંથી કયા ક્ષેત્ર માટે જાણીતા છે ?16. ગાણિતિક વિઝાર્ડરીમાં કમ્પ્યુટરને હરાવનાર ભારતીય કોણ હતા ?
17. સહસ્ત્રલિંગ તળાવને કિનારે કેટલા શિવાલયો હતા ?18. ગુજરાતમાં કયું લોકનૃત્ય કરતી વખતે લાકડીને ધરતી પર પછાડવામાં આવે છે ?19. ગુજરાતમાં 'મૂકસેવક' તરીકે કોણ જાણીતું બન્યું હતું ?
20. ભારતના વર્તમાન સંસદ ભવનની રચના કોણે કરી હતી ?21. દ્વારકાધીશ રણછોડરાયનું મંદિર કઈ નદીનાં તટમાં આવેલુ છે ?22. 'બ્રૉડબેન્ડ હાઈવે, ઈ-ગવર્નન્સ અને ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ' સરકારના કયા પ્રોગ્રામના આધારસ્તંભ છે ?
23. હેરિટેજ રિસર્ચ પરના નવા પ્રોગ્રામ SHRIનું પૂરું નામ શું છે ?24. ગુજરાત રાજ્યના ઉદઘાટક કોણ હતા ?25. ગુજરાતનું સૌથી મોટું સરોવર કયું છે ?
ટેલિગ્રામ ચેનલ માં જોડાવા માટે નીચે ક્લિક કરો (KhetiNiDuniya01)